Tuesday, 6 September 2016

શ્રાવણમાસ ઉજવણી

આજરોજ પ્રાથમિક શાળા રાલેજમાં ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ અંબાલાલ વાઘેલા તરફથી દરેક બાળકો માટે શ્રાવણ માસના ઉપવાસના અંતે બાળકોને શીરાના પ્રસાદનું ભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર તેમના આ કાર્યને બિરદાવે છે અને તેમનો ઋણ સ્વીકાર કરી આભાર પ્રગટ કરે છે.

1 comment: